ખંભાળીયા તાલુકાના ૫૭ જેટલા અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના ૧૬૭ જેટલા તલાટી કમ મંત્રીઓ દ્વારા સોમવારથી કામનો બહિષ્કાર કરી અચોકકસ મુદત માટે હડતાલ ઉપર ઉતર્યા છે. તેઓના યુનિયન દ્વારા તેઓના પડતર પ્રશ્ર્ન અંગે બે વખત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેથી ગુજરાત સરકાર તેમના પ્રશ્ર્નોથી વાકેફ હોવા છતાં એ પ્રશ્ર્નોને હાથમાં લેવામાં આવતા નથી. આંદોલનકારીઓ દ્વારા આ સાથે જુદા જુદા આંદોલાત્મક કાર્યક્રમ આપવામાં આવનાર છે. એક દિવસ બાદ સરકારને સતબુઘ્ધિ પ્રાપ્ત એ માટે સત્યનારાયણ ભગવાનની કથા પણ કરવામાં આવનાર છે.
Trending
- તો આ છે આદિનાથજી અને અક્ષય તૃતીયાનો મહિમા
- આવો રંગીન મહેલ કદાચ તમે નહિ જોયો હોય!!
- મુંબઈમાં વર્ષી તપ પારણા મહોત્સવ બન્યો તપ પ્રેરણા મહોત્સવ
- અંતે 40 દિવસ બાદ કેજરીવાલ જેલમાંથી બહાર આવશે
- Motorolaનો Moto G Stylus 5G 2024 Smartphone થયો લોન્ચ, જાણો કિંમત અને ફીચર્સ
- કેલ્શીયસ કાર્બાઇડ કે અન્ય અમાન્ય કેમિકલથી ફળ તો નથી પકાવાતાને?
- વર્ષે 1 લાખમાંથી 15 બાળકો કેન્સરની જીવલેણ બિમારીનો બને છે ભોગ
- AI વૉઇસ આસિસ્ટન્ટ સાથેની Smartwatch આવી ગઈ