રગોંડલ સંપ્રદાયના આચાર્ય પૂ. જશાજી સ્વામી શતાબ્દીઉપલક્ષે શાસનપ્રગતિ માસીક દ્વારા મહાયોગેશ્ર્વર ઋષભદેવ વિશેષાંક પ્રશ્ર્ન પત્ર સહિતનીવિમોચન વિધિ સર્વ કીર્તિભાઈ કોઠારી, મુકેશભાઈ કામદાર, શિરીષભાઈ બાટવીયા, કિરીટભાઈ શેઠ, હિતેશભાઈ બાટવીયા, જગદીશભાઈ શાહ, વિનુભાઈ કમાણી, વસંતભાઈ કામદાર, ધી‚ભાઈ વોરા વગેરેના હસ્તે કરાયેલ લવાજમ ઈન્દ્રપ્રસ્થનગરજૈન સંઘ ખાતે સવારે ૧૦ થી ૧૨ કલાક મીરા શાહ પાસે ભરી શકાશે. વધુ વિગત માટે મો. ૯૯૭૯૨૭૨૩૫૭નો સંપર્કકરવો.
Trending
- સુરત : ફૂડ વિભાગ દ્વારા આઈસ્ક્રીમ વેચાણ કરતી ૧૫ દુકાનો પર દરોડા
- અખાત્રીજ પર આ વસ્તુઓનું દાન કરવાથી પ્રશન્ન થશે માતા લક્ષ્મી નહિ ખૂટે ધન-ધાન્યના ભંડાર
- લાલપુર ખાતે 128 કર્મચારીઓ પોસ્ટલ બેલેટના માધ્યમથી મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થયા
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સંયુક્ત સાહસોમાં સારું રહે અને દિન શુભ રહે
- હોરર કોમેડી ‘બાક’ના પ્રમોશન માટે રાશી ખન્ના નજર આવી આ લૂકમાં
- કેજરીવાલની ધરપકડ અંગે સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યો આ મહત્વનો પ્રશ્ન
- જામનગર : બે યુવાનોને જોડિયા નજીક કેશિયા ગામ પાસે નડ્યો અકસ્માત
- વિશ્વની સૌથી સસ્તી હોટલમાં ભારતની પણ એક હોટલ સામેલ