પાલીતાણા ખાતે પી.જી.વી.સી.એલ. દ્વારા ઉર્જા સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી જેમાં પાલીતાણા પી.જી.વી.સી.એલ સ્ટાફ દ્વારા પાલીતાણા ખાતે રેલી કાઢવામા આવી હતી જેમાં સંસ્કાર ભારતી વિધ્યાલય ના બાળકો પણ આ યાત્રા મા જોડાયા હતા.લોકો ને વીજળી બચાવવા અનુરોધ કરવામાં આવો જેમાં વીજ ગ્રાહકોને સુરક્ષા માટે રાખવામાં માટે બાળકો દ્વારા પોસ્ટરોમાં સુરક્ષા સુત્રો બોલવામાં આવ્યા હતા જેમાં કપડા સુકવતા માટે વીજળીના થાંભલા કે ધાતુના તારનો ઉપયોગ ન કરવો/પ્રાણીઓની બાંધવામાટે વીજળીના થાંભલા કે ધાતુના તાણીયાઓ નો ઉપયોગ ન કરવો/વીજળીના નીચે કે તેના થાંભલા નજીક બાંધકામ ન કરવું જોઈએ/વીજ લાઈન ના તાર ઉપર લંગર નાખી વીજ પ્રવાહ લેવો નહિ આવા સુરક્ષા સુત્રો ગ્રાહકોને સંભળાવ્યા હતા
Trending
- સૌથી ઊંચા મંદિર વિશે જાણી અચંબિત થઈ જશો….
- AI એક્સપ્લોરરનું અપડેટ લોન્ચ Microsoft માટે લાભદાયક…
- સિંધુ, લક્ષ્ય અને પ્રણોય સહિત સાત ભારતીય ખેલાડીઓ ચમક્યા
- રક્ષામંત્રી રાજનાથ સિંહે આ બેઠક પરથી ભર્યું ઉમેદવારી પત્ર
- સુરત: PCB અને SOG ને મળી મોટી સફળતા
- સુરેન્દ્રનગર : મહિલા પાસેથી હેરોઇન ઝડપાયું
- CM કેજરીવાલને મળવા સુનીતા કેજરીવાલ અને દિલ્હીના મંત્રી આતિશી તિહાડ જેલ પહોચ્યા
- ‘ફક્ત મહિલાઓ માટે’ પછી હવે આવશે ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ જાણો ક્યારે રિલીઝ થશે