કેરળ નો કોવલમ બીચ વિશ્વ નો પ્રથમ આયુર્વેદિક ઉપચાર અને સ્વાસ્થય માટે ની પ્રાક્રુતિક ઉપચાર ની દવાઓ બને છે. કોવલમ બીચ ભગવાન ના સ્વર્ગસમું આયુર્વેદિક માટે ગંતવ્ય ગેટવે મનાય છે.અહિ આયુર્વેદ માટે ના અને નેચરલ ક્યોર ના તમામ ઉપચાર અહિ ઉપલ્બધ છે. કેરળ ભારત માં સૌથી લોકપ્રિય આયુર્વેદિક રીસોર્ટ્સ ધરાવે છે. કોવલમ આયુર્વેદિક રિસોર્ટ કોવાળાં સુંદર બીચ નજીક એક ટેકરી પર આવેલુ છે.ત્યા વસવાટ કરતા કૈરાલી લોકો આયુર્વેદિક માટે કોવલમ આયુર્વેદિક રિસોર્ટ મા જાય છે. આ આયુર્વેદિક આરોગ્ય રિસોર્ટ કેરળ ના કૈરાલી લોકો આયુર્વેદ માટે ના અને નેચરલ ઉપચર માટે ખુબ જ મહત્વ છે.આથી તેને બીચ ભગવાન ના સ્વર્ગસમું માનવા મા આવ્યુ છે.
Trending
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ
- સુરત: હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવીની ધરપકડ