અબતક સાથેની વાતચીત દરમિયાન ફાયનાન્સ બોર્ડ ના ચેરમેન ધનસુખ ભાઈ ભંડેરીએ જણાવ્યુ હતું કે વોર્ડ નંબર 13 ની પેટા ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે.ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીતિન ભાઈ રામાણીનો જ જંગી બહુમતીથી વિજય થશે તેવો અમને વિશ્વાસ છે. ભાજપ હંમેશા વિકાસને લઈને મત માંગતા રહ્યા છે અને વિકાસને લઈ ને જ મત માગીસુ.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો,નવા કાર્યમાં આગળ વધી શકો. ગણતરીપૂર્વકના સાહસમાં લાભ થાય.
- જામનગર : સિંહણના ગેરકાયદે મૃતદેહ નિકાલનાં ગુનામાં સંડોવાયેલ બંન્ને ઇસમોને રીમાન્ડ પૂર્ણ થતા જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલાયા
- હોસલા હૈ બુલંદ: કેન્સર વોરિયર 80 મહિલાએ મકકમ મનોબળ સાથે કર્યુ રેમ્પવોક
- કર્ણાટકનો અસલી સ્વાદ રાજકોટીયન્સને પીરસશે વેંકટેશ્ર્વરા કાફે
- બળબળતા તાપમાં ઠંડક આપવા કોર્પોરેટર નિલેશ જલુ દ્વારા છાશ વિતરણ
- ONGC, IRFC, ભારત ઈલેક્ટ્રોનિક્સ સહિત અન્ય કંપનીઓના Q4 પરિણામો જાહેર
- તણાવપૂર્ણ જીવનશૈલી અને આહારમાં પોષક તત્ત્વોનો અભાવ અનિંદ્રાનું કારણ
- ઉંડા ઉતરી ગયેલા જળસ્તરને ઉંચા લાવવા બોર રિચાર્જ કરવા જરૂરી: મ્યુનિ.કમિશનર