શ્રી કાલાવડ સ્થાનકવાસી જૈન સંઘ ખાતે વર્ષો પછી પૂ. શ્રી ધીરગુરુદેવ તથા પૂ. અવનીજી મ.સ. આદિના પદાર્પણ પ્રસંગે સરદાર ચોકથી સ્વાગત કરાયા બાદ બપોરે ૩ થી ૪ પ્રવચન મધ્યે જૈનાચાર્ય પૂ. જશાજી સ્વામી શતાબ્દી ઉપલક્ષે પ્રકાશીતજૈનાગમ સેટ સંઘન ટ્રસ્ટીગણને દીપક પટેલ પ્રફુલ રવાણી, સુભાષ રવાણી, બીપીન પતીરાના હસ્તે સંઘ પ્રમુખ પી.સી. મહેતા બટુકભાઈ દોશી, પાણી વગેરેને અર્પણ કરાયેલ મહિલા મંડળે સ્વાગત ગીત રજૂ કરેલ ૨૦૨૦ના ચાતુર્માસકની વિનંતી કરાયેલ શિવકુંવરબેન બચુભાઈ દોશી વગેરે તરફથી ૧૫૦ પીયાથી સંઘ પૂજન કરાયેલ સાંજે વિહાર કરીને મંગળવારે જામનગર પધારશે.
Trending
- મોરબી: પ્રિમોનસુન કામગીરી માટે તંત્રને સાબદુ કરતા કલેકટર ઝવેરીનો આદેશ
- વૈજ્ઞાનીકે આ વૃક્ષ વિષે કઇંક આવું કહ્યું….જાણીને સૌ કોઈ ચોંકી ગયા
- સુરતમાં કોથળામાંથી મળી આવેલી લાશનો ભેદ ઉકેલાયો : હથોડા મારી પતાવી દેવાયો’તો
- ક્ષત્રિય સમાજે તલવારો મ્યાન કરી:ભાજપ સામેના આંદોલનને “વિરામ”
- ચેસ રમત મનને શાર્પ કરીને બૌધ્ધિક લેવલ સુધારે: વિસ્મૃતિ જોખમ સામે રક્ષણ
- જામનગર : મોરકડાના VCEને લાંચ લેતા ACBએ ઝડપી પાડ્યો
- World Hypertension Day:જાણો ઇતિહાસ, મહત્વ થીમ અને ઘણું બધું
- રાધા-કૃષ્ણના દર્શન માટે વૃંદાવન જઈ રહ્યા છો, તો પાછા ફરતી વખતે આ 2 વસ્તુઓ ચોક્કસ લાવજો