Abtak Media Google News
કાશ્મીરમાં થયેલ આતંકવાદી હુમલામાં શહીદ થયેલ સપૂતોને આજરોજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે કુલપતિ પ્રો. નીતિનભાઈ પેથાણી,  ઉપ કુલપતિ ડો. વિજયભાઇ દેસાણી, સિન્ડિકેટ  સભ્યો, સેનેટ સભ્યો, ભવનના અધ્યક્ષ, શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
Img 20190215 Wa0009

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.