માણાવદરમાં પીએસઆઈ વાજાએ જયારે ચાર્જ સંભાળ્યો હતો ત્યારથી કચેરીની કામગીરીમાં ઘણું જ પરિવર્તન આવેલ હતુ નાનામાં નાના વ્યકિતને પુરતો સંતોષ મળે તેવી કામગીરી થતી નથી.માણાવદરનાં સેકન્ડ પોલીસ સબ ઈન્સ્પેકટર એન.કે.વાજાની ગાંધીગ્રામ જૂનાગઢ ખાતે બદલી થતા નવ નિયુકત પીએસઆઈ પી.જે.બોદર અને સેકન્ડ પીએસઆઈ આર.જી. મહેતા દ્વારા વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં પીએસઆઈ વાજાનું ફૂલહારથી સ્વાગત માણાવદરનાં પત્રકાર હિતેષ પંડયા અને જીજ્ઞેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતુ તેમજ માણાવદર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા મોહ મીઠુ કરાવી ને વિદાય આપવામાં આવી હતી. તેમજ માણાવદર પોલીસ સ્ટેશનમાં નવનિયુકત પોલીસ સબ ઈન્સ્પેકટર પી.જે. બોદર અને સેકન્ડ પીએસઆઈ આર.જી. મહેતાને આવકારવામાં આવ્યા હતા. આ વિદાય સમારોહ પોલીસ સ્ટેશન ખાતે યોજાયો હતો.જેમાં માણાવદર પોલીસ સ્ટાફ, પત્રકારો અને આગેવાનો હાજર રહ્યા હતા.
Trending
- EXCLUSIVE : રાજકોટમાં લાયસન્સ કૌભાંડનું ભૂત ધુણ્યું : ડ્રાયવિંગ ટેસ્ટ આપ્યા વિના લાયસન્સ કાઢી આપવાનો દાવો
- ‘ઇમોશનલ ઈટિંગ’ શરીરને રોગોનું ઘર બનાવી શકે છે
- સૌરાષ્ટ્રભરના નાના-મોટો પ્રોપર્ટી ક્ધસલ્ટન્ટોને એક પ્લેટફોર્મ પર લાવવાનો ઉદેશ્ય: કેતન મહેતા
- મજબૂરીથી ભિક્ષાવૃત્તિ કરનાર દીકરીને ભણી ગણીને પગભર થવા ની “મહેચ્છા”
- બહુમાળીમાં જાતિના દાખલા માટે વધારાના ત્રણ ટેબલ અને કોમ્પ્યુટર મુકાયા
- ટૂંક સમયમાં લોન્ચ થશે નવી itel સ્માર્ટવોચ યુનિકોર્ન, જેને ગળામાં નેકલેસની જેમ પહેરી શકાશે
- EDએ કેજરીવાલ અને AAP વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી
- રાજકોટ કેન્સર સોસાયટીમાં બાળકોમાં થતાં કેન્સરની રાહત દરે અપાતી સારવાર