શહેરનાં તટસ્થ અને નિષ્પક્ષ દૈનિક અખબાર ‘અબતક’નું પૂ. હરિચરણદાસ બાપુએ ખાસ આજે તેમના જન્મદિવસે વાંચન કર્યું છે. ટુંકાગાળામાં ખૂબજ પ્રચલિત થયેલું ‘અબતક’ સાધ્ય સૈનિકનું ગૂ‚દેવ નિયમિત વાંચન કરે છે. સત્યને ઉજાગર કરી પ્રજાના પ્રશ્ર્નોને વાચા આપવા ‘અબતક’ હંમેશા તત્પર છે. ‘અબતક’ની ઉત્તરોતર પ્રગતિ માટે પૂ. હરિચરણદાસ બાપુએ આર્શીવચન આપ્યા છે તો ‘અબતક’ પરિવારે ગૂ‚દેવની દીર્ધાષ્યુ માટે પ્રાર્થના કરી પ્રાગટય દિવસની શુભકામના પાઠવી છે.
Trending
- ગેમઝોન અગ્નિકાંડ : સિવિલમાં 27 મૃતદેહોની ઓળખ મેળવવા માટે DNA ટેસ્ટ શરૂ
- રાજકોટ : TRP ગેમ ઝોન ખાતે આગ દુર્ઘટનામાં 27 લોકોની જિંદગી સાથે ગેમ રમાઈ
- રાજકોટ TRP આગકાંડ: અમેતો વેકેશનની મજા માણવા ગયા હતા અંજામ આવો આવશે તે ન’તી ખબર
- Divi’s Laboratories Q4નું પરિણામ: નફો સાથે ડિવિડન્ડ થયું જાહેર…
- રોજિંદા જીવનમાં ઉપયોગ થતા 5 રસાયણો
- કઈ રીતે અપાયું ચક્રવાતને ‘રેમલ’ નામ
- Direct અને Regular mutual funds માં બેસ્ટ કયું…
- જાજરમાન રજવાડું: દેશની પાંચ રેલગાડીઓમાં થાય છે ‘રાજમહેલ’નો અહેસાસ