મોરબીમાં પુર હોનારત બાદ દસ્તાવેજનો પ્રશ્ન આટલા વર્ષોથી વિલંબિત હોય જે અંગે દસ્તાવેજ અધિકાર મંચ દ્વારા લડત ચલાવીને પ્રશ્ન ઉકેલવામાં આવ્યો છે અને પ્રશ્ન ઉકેલાઈ જતા હવે સમિતિ સમાપ્ત કરવામાં આવી છે જેથી આ બેનર હેઠળ કોઈપણ કામકાજ નહિ થાય તેવી જાહેરાત કરવામાં આવી છે દસ્તાવેજ અધિકાર મંચ મોરબીના ક્ધવીનર લાલજીભાઈ મહેતાની યાદી જણાવે છે કે મોરબીમાં 1979 માં પુર હોનારત આવેલ જેમાં સરકારે જમીન આપેલ અને મકાન જે તે સંસ્થાએ બનાવી આપેલ આ દસ્તાવેજનો પ્રશ્ન આડત્રીસ વર્ષથી પડતર હતો દરેક સોસાયટીનું સંગઠન અને દસ્તાવેજ અધિકારી મંચના તમામ સભ્યોની મહેનતથી અને અધિકારી વર્ગની સહાનુભુતિથી નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવાઈ ગયેલ છે અને હવે દસ્તાવેજો પણ થવા લાગ્યા ચી નેવું ટકા કામ પૂર્ણ થઇ ગયું છે બાકીનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થશે બાકીની અરજીનો નિકાલ પંદર દિવસમાં થઇ જશે તેમજ તાજેતરમાં દસ્તાવેજ અધિકાર મંચના તમામ સભ્યોની હાજરીમાં મીટીંગ યોજવામાં આવી હતી જેમાં સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો છે કે હફ્વે દરેક કામ પૂર્ણ થયેલ છે
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો ચોક્કસ નિર્ણય પર ના આવી શકો અને કેટલીક બાબત છોડી ના શકો
- ફેશન વીકના છેલ્લા દિવસે સોનાક્ષી સિન્હા છવાઈ
- T20 World Cup : શાનદાર સ્ટાઈલમાં લોન્ચ થઈ ટીમ ઈન્ડિયાની નવી જર્સી, જુઓ વિડીયો
- ગોલ્ડન આઉટફિટમાં રાજકુમારી જેવી લાગી જાહ્નવી કપૂર
- લાલ બત્તી સમાન કિસ્સો, ક્રિકેટ રમતા બાળક સાથે એવું થયું કે જાણીને ચોંકી જશો
- રાજકોટ : ઈન્દીરાનગરમાં ઘર નજીક બેસવા બાબતે ઠપકો આપતાં બે શખસોએ આધેડને છરી ઝીંકી
- રાજકોટ : પોલીસમેનના માતા-પિતાને વખ ઘોળવા મજબુર કરનાર વ્યાજંકવાદીની ધરપકડ
- રાજકોટ જિલ્લા પંચાયતમાં ભાડે મુકાવી દેવાની લાલચ આપી રેલનગરના પ્રૌઢ સાથે કારની છેતરપિંડી