નારીરત્ન ગ્રુપની બહેનો તાજેતરમાં ગુજરાત રાજયનાં રાજયપાલ ઓ.પી.કોહલીની મુલાકાતે ગયા હતા. જેમાં લાઠ ગામનાં સરપંચ રસ્મિતાબા પૃથ્વીરાજસિંહ ચુડાસમાએ દિકરીને જન્મનાં વધામણા રૂપે ૧૧૧૧ની જાહેરાત કરેલ છે તે સાંભળીને શ્રેષ્ઠ કામગીરી બદલ બિરદાવ્યા હતા તેમજ શુભેચ્છા મુલાકાત વખતે બહેનોને ગૃહ ઉધોગ માટે અને બહેનોને મળતી આર્થિક સહાયનાં કાયદા સરળ બને એવી જોગવાઈ કરવામાં આવે તેવી રજુઆત કરતાં રાજયપાલે દરેક બહેનોની રજુઆત શાંતીથી સાંભળી બનતી મદદ કરવા તત્પરતા દાખવી હતી.
Trending
- જિલ્લામાં હાઈવે પરના અનઅધિકૃત હોર્ડિંગ્સ અને દબાણો હટાવવા કલેકટરની સૂચના
- ફક્ત 3 સામગ્રી સાથે ખૂબ જ સરળ રેસિપીથી ઘરે જ બનાવો કેરીનો જામ
- આધાર કેન્દ્રોની બહાર મંડપ નખાયા પાણીની પણ વ્યવસ્થા: કૂલર મૂકાશે
- ઉનાળામાં ઠંડક મેળવવા ઘરે જ બનાવો ચંદન નાઈટક્રીમ
- કિર્ગિસ્તાનમાં ફસાયેલા ગુજરાતના 100 વિદ્યાર્થીઓહેમખેમ પરત લાવવા રાજય સરકારની કવાયત
- વરસાદની મજા માણવા માંગતા હોવ તો ગુજરાતના આ 5 પર્યટન સ્થળો લાજવાબ છે…
- સૌરાષ્ટ્રમાં યમરાજના ધામા : ફક્ત 24 કલાકમાં 16 લોકોના આકસ્મિક મોત
- સતત ત્રણ મેચમાં નિષ્ફળ રહેલી સનરાઈઝર્સની ઓપનિંગ જોડી ખરા સમયે રંગ લઈ આવશે?