મોરબી જિલ્લામાં આવતી નર્મદાની માળિયા કેનાલમાં બકનળી (પાઇપ) મુકીને હળવદ અના ઘનશ્યામ ગઢના ખેડૂતો દ્વારા ગેરકાયદે પાણી ખેંચી પાણી ચોરી કરતા ખેડૂતો વિરૂદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાયો છે. સૌરાષ્ટ્ર શાખ નહેરના અધિકારી દ્વારા ઘનશ્યામગઢ અને હળવદના 19 જેટલા ખેડૂતો સામે કેનાલમાંથી ગેરકાયદે પાણીચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે કેનાલમાંથી ચોરી અને કેનાલને નુકસાન કરવાની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાધ ધરી છે.
Trending
- બે મિજાજી મોસમ: અગનવર્ષા બાદ અચાનક ‘જળ વર્ષા’
- Googleનું આ ફીચર તમારા ફોનના ચોરી થયેલા ડેટા સુરક્ષિત કરશે!
- Sony Xperia મોબાઈલ જગતમાં ધૂમ મચાવા ફરી તૈયાર…
- દીકરીઓને શિક્ષણ માટે 50,000 રૂપિયાની સહાય ગુજરાત સરકારે બે મોટી યોજનાઓ શરૂ કરી
- કમરના દુખાવાથી કાયમી છુટકારા માટે આ ઉપાય અજમાવો… ડોક્ટરની પણ જરૂર નહીં પડે
- કાનમેરનાં રણમાં મીઠાંની જમીનના કબજા મુદ્દે ફાયરિંગ મામલો હત્યામાં પલટાયો
- આજે પણ આ ત્રણ જીવો ધરતી પર માતા સીતાનો શ્રાપ ભોગવી રહ્યા છે..!
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોપોઝિટિવ વાણીનો મહિમા સમજી શકો, તમારા સૌમ્ય વાણી-વર્તન થી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.