વઢવાણના ધારાસભ્યે સુરેન્દ્રનગરથી વિરમગામ
જતો હાઇવે વિઠ્ઠલગઢ સુધી ચાર માર્ગીય કરવાની રજૂઆત રાજય સરકારમાં કરી હતી. આ
રજૂઆતને રાજય સરકારે મંજૂરીની મહોર મારી છે. નાયબ મુખ્યમંત્રીએ 40 કિમીના આ રસ્તાને રૂપિયા 80 કરોડના ખર્ચે ચાર માર્ગીય બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
સુરેન્દ્રનગરથી
અમદાવાદ જવા માટે વાયા લખતર અને લીંબડી થઇને એમ બે રીતે જઇ શકાય છે. જેમાં લીંબડી
હાઇવે ચાર માર્ગીય હોવાથી લોકો તેમાં જવાનું વધુ પસંદ કરે છે. પરંતુ હવે વાયા લખતર
થઇને જતો રસ્તો પણ ચાર માર્ગીય બનનાર છે. સુરેન્દ્રનગરથી વિઠ્ઠલગઢ સુધી 40 કીમી રસ્તાને ચાર માર્ગીય બનાવવા માટે વઢવાણના ધારાસભ્ય ધનજીભાઇ પટેલે રાજય
સરકારમાં લેખીત રજૂઆત કરી હતી.
Trending
- Samsungની Galaxy watch 7 માર્કેટમાં ધૂમ મચાવા તૈયાર…
- બ્લેક ફ્રાઇડે: સેન્સેક્સ અને નિફ્ટીમાં તોતીંગ કડાકા
- શું..! રડવાના પણ અનેક ફાયદાઓ
- યાર…આ શોપિંગ અને રીલનું વ્યસન તો વધતું જ જાય છે
- કર્ણાટકમાં કલ્યાણ જ્વેલર્સમાં ગેસ બ્લાસ્ટની ઘટનામાં છ લોકો ઘાયલ
- સપ્તાહના અંતિમ દિવસે શેરબજાર ધડામ
- સ્વપ્નમાં પોતાના લગ્ન જોવા શુભ કે અશુભ, શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર?
- પડધરી: તરઘડી ગામે પરિણિતાને પાડોશી મહિલાએ ઢીબી નાખી