રેલવેના પ્રવાસીઓની સુરક્ષા અને આરામદાયક મુસાફરી માટે ટ્રેનમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ દરેક કોચમાં લગાવાશે. આ સિસ્ટમ શંકાસ્પદ ચહેરાઓને ઓળખીને કંટ્રોલરૂમમાં સીધી જ માહિતી આપી દેશે. સાથે જ કોચમાં પાણી પૂરું થશે કે પૈડા ગરમ થશે કે કોચમાં કોઈપણ પ્રકારની ખરાબી હશે તો તેની માહિતી આગળના સ્ટેશને આપી દેશે. આથી સમયની બચત થશે અને મુસાફરોને મુશ્કેલી નહીં પડે. ઉત્તર રેલવે આગામી ત્રણ મહિનામાં 100 ટ્રેનમાં આવા કોચ લગાવશે. દિલ્હીથી આઝમગઢ વચ્ચે ચાલતી કેફિયત એક્સપ્રેસમાં તેની ટ્રાયલ લેવાઈ રહી છે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને જીવનમાં યોગ્ય વિચારપઘ્ધતિથી આગળ વધી શકો, તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી
- P T જાડેજાની એક જૂની ટેલિફોનિક ઓડિયો ક્લિપ થઈ વાઇરલ…જાણો શું વાતચી થઈ?
- નેમ(નામ) ન્યુમોરોલોજીની વાસ્તવિક જીવનમાં અસર
- સિવિલ હોસ્પિટલમાં દર માસે 750 થી વધુ થેલેસેમિયા દર્દી માટે નિ:શુલ્ક લોહીની વ્યવસ્થા
- Sam Pitroda : સામ પિત્રોડાએ ફરી શરૂ કર્યો નવો વિવાદ, PM મોદીએ કર્યો પલટવાર
- રૂપાલા સામેના આંદોલનને હાલ અલ્પ વિરામ અપાયું, પૂર્ણ વિરામ નહીં: ભાગર્વીબા ગોહેલ
- મોગલધામ આશ્રમમાં કાલે રામચરિત માનસ કથા
- બુકી બજારે ભાવ ખોલ્યા: તમામ 25 બેઠકો ભાજપની ઝોળીમાં!!