હમણાં થોડા સમય પહેલા અમદાવાદમાં નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો ટ્રેન શરૂ કરવામાં આવી છે ત્યારે હવે 15 ઓગસ્ટથી ગાંધીનગર અમદાવાદ વચ્ચે ઈલેક્ટ્રોનિક બસો દોડાવાનો શરૂ થશે જેમાં સરકારનો મુખ્ય હેતુ પ્રદૂષણ રોકવા માટેનો છે ગુજરાત સરકાર દ્વારા પર્યાવરણમાં કાર્બનનું ઉત્સર્જન ઘટાડવા માટે ઈલેક્ટ્રોનિક બસો દોડાવાનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. જે ૧૫ ઓગસ્ટથી ઈલેક્ટ્રોનિક બસ ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે દોડાવવામાં આવે તેવી શક્યતાઓ જાણવા મળી રહી છે.
Trending
- નૃત્ય એટલે પોતાની લાગણી, સંસ્કૃતિ, ભક્તિ અને કલાને અભિવ્યક્ત કરવાનું ઉત્તમ માધ્યમ
- સુરત : આગામી લોકસભા ચૂંટણીને લઇ પોલીસ એલર્ટ
- પર્પલ ક્રાઈંગ શું છે? જેમાં બાળક સતત જોર જોરથી રડતું રહે છે
- Q4 ના પરિણામોની જાહેરાત બાદ મારુતિ સુઝુકી અને ICICI બેંકના શેરના ભાવ આસમાને
- શ્રીલંકામાં અમ્માન મંદિરમાં માતા સીતાનો અભિષેક ભારતની આ નદીના જળથી થશે
- નોટબંધી બાદ ડિજિટલ પેમેન્ટ તો વધ્યું, સાથે રોકડ ચલણ પણ અઢી ગણું વધી ગયું!
- સુરત : કુખ્યાત સજ્જુ કોઠારી પર ED બાદ ITની તવાઈ
- MDH અને Everest પર સિંગાપોર અને હોંગકોંગ પછી આ દેશમાં પણ સંકટ