Abtak Media Google News

હરિને હિંડોળે ઝુલાવવાના અમુલ્ય અવસર પ્રસંગે રાજકોટના ભુપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે ફૂલોના અલૌકિક હિંડોળાના દર્શન ભાવિક ભક્તો માટે ખુલ્લા મુકાયા છે. મહત્વનું છે કે, એકાદશીને રવિવારથી શરૂ થયેલા હિંડોળા ઉત્સવમાં બાર બારણાના હિંડોળાના ભવ્યાતિભવ્ય દર્શન બાદ આજે ફૂલના હિંડોળાના દર્શન કરી હરિભક્તો કૃર્તાથ થયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.