સોનાના ઘરેણાં ખરીદવાવાળાઓ માટે સરકાર ટૂંક સમયમાં એક નિર્ણય લઇ શકે છે. પ્રાપ્ત વિગતો અનુસાર સરકાર ટૂંક સમયમાં સોનાનાં આભૂષણો અને કિંમતી ધાતુઓ પર હોલમાર્કિંગ અનિર્વાય કરવા જઈ રહી છે. વર્તમાન સમયમાં હોલમાર્કિંગ સ્વૈચ્છીક હતું એટલે કે જવેલર્સની ઈચ્છા પર નિર્ભર કરતુ હતું કે તે હોલમાર્કિંગ જવેલરી વેચે કે નહીં. આ ઉપરાંત અમુક જવેલર્સ ગ્રાહકોની માંગને કારણે હોલમાર્કિંગ જવેલરી વેચે છે.
Trending
- થાણે ફેક્ટરી બ્લાસ્ટમાં મૃત્યુઆંક 9 પર પહોંચ્યો
- જીન્સનું આયુષ્ય વધારવું છે..?તો જાણો આ શાનદાર હેક્સ
- વૈષ્ણોદેવી જઈ રહેલા શ્રદ્ધાળુઓની મીની બસને ટ્રકે કચડી, એક જ પરિવારના 7 લોકોના મોત
- શું તમે પણ જમતી વખતે ચા અને કોફી પીઓ છો?
- આજથી શરૂ થઈ રહ્યો છે જ્યેષ્ઠ માસ, જાણો આ મહિનાના વ્રત અને તહેવારોની યાદી
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને અંગત જીવનમાં સારું રહે,મનોમંથન કરી શકો.વિચારોમાં પરિવર્તન જણાય ,શુભ દિન.
- માસિક સ્ત્રાવમાં થતી પીડા અને ફેરફારમાં ગંભીરતા દાખવી હિતાવહ
- મધનો ઉપયોગ માત્ર ગળપણ જ નહીં ઘા રૂઝાવવા માટે પણ છે અક્સીર