આજે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે. આજના દિવસે સમગ્ર દેશ શિક્ષક દિન તરીકે ઉજવણી કરે છે. વિદ્યાર્થીઓ આખુ વર્ષ આ દિવસની રાહ જોવે છે. વિદ્યાર્થીઓ શિક્ષકો બની પોતાનો રસપ્રદ વિષય ભણાવે છે. આજ દિવસે લગભગ બધી સ્કુલોમાં વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીઓ દ્વારા એક દિવસીય શિક્ષક બની અન્ય વિદ્યાર્થીઓને ભણાવે છે. શહેરની કસ્તુરબા સ્કુલમાં પણ આજે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી જેમાં વિદ્યાર્થીનીઓ સાડી પહેરી શિક્ષીકા બની હતી અને અન્ય વિદ્યાર્થીઓને પાઠ ભણાવ્યા હતા.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ