ગણપતિ મહોત્સવના દસ દસ દિવસો દરમ્યાન બાપાની ભકિતભાવભેર પુજા, આરતી અર્ચના કરાયા બાદ આવું વિસર્જન કોણે કર્યુ…?? દસ દિવસ સાથે રહ્યા બાદ ભકતોએ રડતી આંખોએ વિઘ્નહર્તાને વિદાય આપીછે. પરંતુ ઉપરોકત તસ્વીર જોઇ ખરેખર હ્રદય કંપી ઉઠી…! જો કે છેલ્લા ઘણા વર્ષોથી વિસર્જન સ્થળોએ ખાડી, નદી, નાળાના પાણી ઉતરતા પ્રતિબંધીત મૂર્તિઓ જોવા મળે છે. ત્યારે પણ હ્રદય હચમચી ઉઠે છે. તો ઉપરોકત તસ્વીર ગણપતિ મહોત્સવના બીજા જ દિવસે રસ્તાઓ પર આવી હાલતમાં જોવા મળતા સૌ કોઇ લોકોને સદબુઘ્ધિ આપવા મનોમન પ્રાર્થના કરી છે. વિસર્જન સમયે ‘અગલે બરસ તુ જલ્દી આના’ નો નાદ ગુંજે છે. પણ આવી હાલતમાં વિઘ્નહર્તા પણ કહે છે કે અગલે બરસ મેં કૈસે આવું….!!!
Trending
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ
- સુરત: હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવીની ધરપકડ