નાની બાલિકાઓ દ્વારા થતા મોરાવ્રતનો પ્રારંભ થઈ ચુકયો છે. દશમથી પુનમ સુધી આ વ્રતમાં બાલિકાઓ દ્વારા સારા વરની મનોકામના સાથે ભગવાન શિવજીને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમજ અષાઢી બીજના દિવસે કોડીયામાં જવ, ઘઉં, તલ અને મગ ચાર જાતના દાણા ઉગાડવામાં આવે છે. ત્રીજા-ચોથા દિવસે જવેરા ઉગી જાય છે, ત્યારે નદી કિનારે પુજન કરવા જાય છે. વર્ષોથી આ વ્રત બાલિકાઓ કરે છે અને પાંચ દિવસ મોળું ખાઈને વ્રત કરતી હોય આ વ્રતનો ‘મોરાવ્રત’ કહે છે. આ વ્રતની પૂજા કરતી બાલિકાઓ રાજકોટના શિવમંદીરોમાં નજરે પડી હતી.
Trending
- કેરળમાં સૌથી વધુ બેરોજગારી,દિલ્હીમાં સૌથી ઓછી
- માર્ગ સલામતી સંગીન બનાવવા માટે યોગ્ય વ્યક્તિને જ ડ્રાઇવિંગ લાઇસન્સ મળે તેવી વ્યવસ્થા જરૂરી
- મુન સ્પેશ એવન્યુના ફલેટ ધારકોનું બિલ્ડર વિરૂધ્ધ કાનુની જંગ છેડવાનું એલાન
- Hariom Atta and Spices ફૂડ્સ લિસ્ટિંગ થતા તેનું જબરદસ્ત માર્કેટ ડેબ્યૂ થયું….
- આજે પણ ભારતમાં 80%થી વધુ લોકો ‘જાત મહેનત’ ઉપર નિર્ભર
- ગરમીમાં રાહત આપવા પોલીસે ટ્રાફિક જંકશન ઉપર ગ્રીન નેટના શેડ બનાવ્યા
- જીટીયુના વિદ્યાર્થીઓએ ઈન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં 24 મેડલ જીત્યા
- તમને પણ આડેધડ કે ઉભા રહીને પાણી પીવાની ટેવ છે..?