Abtak Media Google News

રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અઘ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીને લક્ષચંડી મહાયજ્ઞનું કંકોત્રી ‘માં નું તેડું’ ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના ઉપપ્રમુખ ગટોરભાઇ હરીપરા, સહમંત્રી જેન્તીભાઇ પટેલ, ખજાનચી  ચીમનભાઇ પટેલ, શિક્ષણ સમિતિના અઘ્યક્ષ ઇશ્ર્વરભાઇ પટેલ ઉંઝા મંદીરના કારોબારી સભ્ય પરસોતમભાઇ ફળદુ, લક્ષચંડી મહાયજ્ઞની મીડીયા સમીતીના ક્ધવીનરો પ્રો. ડો. જે.એમ. પનારા, બોટાદ જીલ્લાના ક્ધવીનર દિનેશભાઇ દલસાણિયા વગેરેએ સ્વામીને રૂબરૂ આમંત્રણ પાઠવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.