રામકૃષ્ણ આશ્રમ રાજકોટના અઘ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજીને લક્ષચંડી મહાયજ્ઞનું કંકોત્રી ‘માં નું તેડું’ ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના ઉપપ્રમુખ ગટોરભાઇ હરીપરા, સહમંત્રી જેન્તીભાઇ પટેલ, ખજાનચી ચીમનભાઇ પટેલ, શિક્ષણ સમિતિના અઘ્યક્ષ ઇશ્ર્વરભાઇ પટેલ ઉંઝા મંદીરના કારોબારી સભ્ય પરસોતમભાઇ ફળદુ, લક્ષચંડી મહાયજ્ઞની મીડીયા સમીતીના ક્ધવીનરો પ્રો. ડો. જે.એમ. પનારા, બોટાદ જીલ્લાના ક્ધવીનર દિનેશભાઇ દલસાણિયા વગેરેએ સ્વામીને રૂબરૂ આમંત્રણ પાઠવ્યું છે.
Trending
- અમદાવાદમાં સાબરમતીમાં કૂદી પરિવારનો સામુહિક આત્મહત્યાનો પ્રયાસ
- તેજસ્વી પ્રકાશની અદાએ ચાર ચાંદ લગાવ્યા
- કિડનીની પથરીથી છુટકારો મેળવવા માટે કરો આ ઘરગથ્થુ વસ્તુઓનું સેવન
- જસદણના ગોખલાણામાં 250થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગ
- મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો, બજરંગબલી બધી સમસ્યાઓ દૂર કરશે
- ગૃહ મંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે
- બાબા રામદેવને મોટો ફટકો : પતંજલિ આયુર્વેદની 14 વસ્તુઓનું લાઇન્સસ રદ
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનું નસીબ સાથ આપતું જણાય અને આકસ્મિત લાભ થાય