ઉંઝા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં આજે રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારીયા તેમજ હળવદના પૂર્વે ધારાસભ્ય જયંતીભાઈ કવાડીયા હાજર રહ્યા હતા. તેમજ ર્માં ઉમાના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા પ્રાપ્ત કરી હતી. સાંસદ મોહનભાઈ કુંડારીયા તેમજ પૂર્વે ધારાસભ્ય જયંતીભાઈ કવાડિયાએ સમગ્ર ભવ્ય આયોજનને બિરદાવ્યું હતુ અને સ્વયંસેવકોને અભિનંદન પાઠવ્યા હતા.
Trending
- જીભ પર થતાં સફેદ ડાઘ ખતરાની નિશાની સમાન છે, ભૂલથી પણ આવગણશો નહીં…
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો