મહાત્મા ગાંધીએજિંદગીમાં ઓછામાં ઓછી વસ્તુઓથી ચલાવી લેવાનો સિદ્ધાંત અપનાવ્યો હતો.પરંતુ તેમણે જે પણ વસ્તુને હાથ લગાડ્યો છે તેનું મૂલ્ય ખુબજ વધી ગયું છે.1931માં દોરયેલું રેખર અને પેન્સિલ ચિત્ર તેમજ કેટલા પત્રો લંડનના એક ઓકસન હાઉસે વેચવા કાઢ્યા હતા.આ ચિત્ર 26.7લાખ રૂપિયામાં વેચાયું હતું.આમતો ગાંધીજીને ફોટા પાડવાનો શોખ નહતો તેથી જ્હોન હેનરી નામના જગવિખ્યાત આર્ટિસ્ટે તેઓ પોતાના કામમાં વ્યસ્ત હતા ત્યારે તેમનું ચિત્ર દોર્યું હતું.આજે પણ તે ચિત્ર પર ગાંધીજીના હસ્તાક્ષર કરેલા છે,અને તે 26લાખમાં વેચાયું છે.
Trending
- Elvish Yadav પર EDએ મની લોન્ડરિંગ કેસમાં FIR નોંધી
- ખાદ્ય વસ્તુઓ પર ફુગાવાને રોકવા આયાત-નિકાસમાં સરકારની નટચાલ
- ન હોય… અપ્રાકૃતિક રીતે જાતીય સંબંધની માંગણી કરનાર પતિને પત્ની ના પાડી શકે નહિ!!
- ક્ષત્રિયોનો ‘વટ’ ભાજપના કેટલા ‘વોટ’ તોડશે?
- સુરત :ખટોદરામાં પોલીસે ફિલ્મી ઢબે MD ડ્રગ્સ સાથે કરી ત્રણની ધરપકડ
- સુરત : કાપોદ્રા વિસ્તારમાંથી યંત્ર પર ચાલતું જુગારધામ ઝડપાયું
- ટોયલેટ ફ્લશ પર બે બટન શા માટે છે? 99 ટકા લોકો તેનો ખોટો ઉપયોગ કરે છે
- કેનેડામાં ચોરના કારણે થયો ગમખ્વાર અકસ્માત