- મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ અને વિદિશા વચ્ચે સલામતપુરની પહાડી પર એક ઝાડ છે. જેને ૨૪ કલાક ગાડ્સનો પહેરો તેમજ ખાસ એક ટેન્ડરની સુવિધા કરેલી છેતેમજ સો એકરની પહાડી પર લોખંડની લગભગ ૧૫ ફુંટ ઉચી જાળીની અંદર આ વીવીઆઇપી બોધિવૃક્ષ છે.
- શું રહસ્ય છે. આ ઝાડનું?
- ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજપક્ષે બોધિ વૃક્ષ રોપ્યુ હતું તેમજ બુધ્ધ બોઘગયામાં આજ વૃક્ષ નીચે જ્ઞાન પ્રાપ્ત કર્યુ હતું. ભારતથી સમ્રાટઅશોક આ ઝાડની કલમ શ્રીલંકા લઇ ગયા હતા અને અનુરાધાપુરમમાં લગાવી હતી.
- આ ઝાડનું એક પાન સુકાય તો પ્રશાસન હાફળુ ફાફળુ બની જાય છે. અને ઝાડ સુધી પહોચવા માટે હાઇવેથી પહાડી સુધી પાકો રસ્તો પણ બનાવવામાં આવ્યો છે. તેમજ ઝાડની દેખરેખમાં દર વર્ષ લગભગ ૧૨-૧૫ લાખ રૂપિયા ખર્ચાય છે.
- ઉપરાંત ઝાડને બિમારીથી બચાવવા માટે કૃષિ વિભાગના અધિકારીઓ દર અઠવાડિયે મુલાકાત લે છે. અને ઝાડને પાણીની અછત ન પડે તે માટે ટેન્ડરની પણ વ્યવસ્થા પૂરી પાડવામાં આવે છે
Trending
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ
- સુરત: હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મૌલવીની ધરપકડ