Abtak Media Google News

કોરોનાની મહામારીને નાથવા લોક ડાઉન કરવામાં આવતા જનજીવન થંભી ગયું હતુ પરંતુ કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ મહાપાલિકા અને નગરપાલિકા સિવાયના વિસ્તારના ઔદ્યોગિક એકમોને શરતોને આધિન છૂટછાટ આપવામાં આવતા રાજકોટ જિલ્લાની શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારનાં ઉદ્યોગો શરૂ કરવા ઉદ્યોગપતિઓ દ્વારા પ્રારંભ કરવામાં આવતા જેના લીધે રાજકોટ-ગોંડલ માર્ગ પર આવેલા શાપર-વેરાવળ વચ્ચે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. અને પોલીસ મહામહેનતે ટ્રાફીક કલ્યર કરાવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.