કોરોનાની મહામારીને નાથવા લોક ડાઉન કરવામાં આવતા જનજીવન થંભી ગયું હતુ પરંતુ કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન મુજબ મહાપાલિકા અને નગરપાલિકા સિવાયના વિસ્તારના ઔદ્યોગિક એકમોને શરતોને આધિન છૂટછાટ આપવામાં આવતા રાજકોટ જિલ્લાની શાપર વેરાવળ ઈન્ડસ્ટ્રીઝ વિસ્તારનાં ઉદ્યોગો શરૂ કરવા ઉદ્યોગપતિઓ દ્વારા પ્રારંભ કરવામાં આવતા જેના લીધે રાજકોટ-ગોંડલ માર્ગ પર આવેલા શાપર-વેરાવળ વચ્ચે ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. અને પોલીસ મહામહેનતે ટ્રાફીક કલ્યર કરાવ્યો હતો.
Trending
- સૌથી ઊંચા મંદિર વિશે જાણી અચંબિત થઈ જશો….
- AI એક્સપ્લોરરનું અપડેટ લોન્ચ Microsoft માટે લાભદાયક…
- સિંધુ, લક્ષ્ય અને પ્રણોય સહિત સાત ભારતીય ખેલાડીઓ ચમક્યા
- રક્ષામંત્રી રાજનાથ સિંહે આ બેઠક પરથી ભર્યું ઉમેદવારી પત્ર
- સુરત: PCB અને SOG ને મળી મોટી સફળતા
- સુરેન્દ્રનગર : મહિલા પાસેથી હેરોઇન ઝડપાયું
- CM કેજરીવાલને મળવા સુનીતા કેજરીવાલ અને દિલ્હીના મંત્રી આતિશી તિહાડ જેલ પહોચ્યા
- ‘ફક્ત મહિલાઓ માટે’ પછી હવે આવશે ફિલ્મ ‘ફક્ત પુરુષો માટે’ જાણો ક્યારે રિલીઝ થશે