કોરોના મહામારીમાં ભકતો માટે મંદિરોમાં પ્રવેશ નિષેધ કરાયો છે ત્યારે ભાવિકો હાલની પરિસ્થિતિમાં ઓનલાઈન દર્શનનો લાભ લઈ રહ્યા છે. ઉનાળાની શઆતમાં જ આકરો તાપ પડવા લાગ્યો છે ત્યારે ભગવાનને ગરમીમાંથી રાહત આપવા તેમજ ઠંડી મળે તે માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ભગવાનને ચંદનના વાઘાનો કલાત્મક શણગાર કરવામાં આવ્યો હતો. ભાવિકોએ ચંદનના વાઘાનો શણગારનો ઓનલાઈન દર્શન કરી લાભ લીધો હતો.
Trending
- જામનગર ઉંડ-1 ડેમના નીચાણ વાસના ગામોમાં લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા સૂચન
- ધર્મનો રંગ કે ‘મન પરિવર્તન’? અંતે તારક મહેતાના સોઢીની ઘરવાપસી
- મેટોડામાં પૂરપાટ કાર હંકારી માતા-પુત્રને મોતના મુખમાં ધકેલી દેનાર ચાલકને ઝડપી લેવાયો
- જૂનાગઢના 125 વર્ષ જુના મ્યુઝિયમમાં દુર્લભ કલાકૃતિઓમાં અતિતને ‘અમરત્ત્વ’
- વોટ્સએપ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ જેવા માધ્યમો ટ્રાયના નિયમ હેઠળ આવરી લેવાશે
- સારો શિક્ષક સમજણ આપે, ઉત્તમ શિક્ષક નિર્દેશન આપે અને મહાન શિક્ષક પ્રેરણા આપે
- સ્પેશિયલ ટ્રેડિંગ સેશન 2 દરમિયાન સેન્સેક્સ અને નિફ્ટીમાં તેજી
- લગ્નપ્રસંગ નિમિત્તે આવેલ રકમ સતકાર્યમાં વાપરવામાં આવશે