Abtak Media Google News

પ્રસાસન ની નબળી કામગીરી અને વેવસ્થા ના આભાવે 44 ડીગ્રી તાપમાને પરપ્રાંતીય લોકો પોતાના વતન જવા અટવાયા.

Advertisement

અધિકારીઓ દવારા ફોન પણ આ પરપ્રાંતીય ના લોકો ના ઉઠાવવા માં ન આવતા પરપ્રાંતિય તડકે પોતાના વતને જવા ભટયા.ચેકઅપ માટે ડોક્ટર અને વતન જવા વાહન પણ ન હોવા ના કારણે સરસમાન સાથે પરપ્રાંતીય અટવાયા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.