રાજકોટ મહાનગરપાલિકા ના વિરોધ પક્ષના નેતા અને વોર્ડ નં.૧૫ ના નગરસેવક વશરામ ભાઈ સાગઠિયાનો આજે જન્મ દિવસ છે. તેવો ત્રણ વાર જંગી લીડ સાથે નગરસેવક તરીકે ચૂંટાયા છે. વિરોધ પક્ષના નેતા તરીકે પ્રજાના પ્રશ્નો હલ કરવામાં ક્યારેય પાછી પાની કરી નથી. શાસકોને સતત દોડતા રાખ્યા છે.વહીવટી તંત્રને પણ સતત સજાગ રાખવામાં ટેવોનો સિંહફાળો રહ્યો છે. પ્રદેશ કોંગ્રેસે તેઓની સેવાની નોંધ લઈ ૨૦૧૭માં વિધાનસભામાં રાજકોટ ગ્રામ્ય બેઠકની ટિકિટ આપી હતી. ૨૦૧૦થી ૨૦૧૫ની ટર્મમાં પણ તેઓ વિરોધ પક્ષના નેતા તરીકે ફરજ નિભાવી ચુક્યા છે. હાલ વશરામ ભાઈ ૨૦૧૫ થી વિરોધ પક્ષ ના નેતા તરીકે પ્રજાના સાચા પ્રહરી તરીકે જવાબદારી નિભાવે છે. લોકડાઉનમાં પણ તેવોએ અલમીન ટ્રસ્ટના નેજા હેઠળ સેવાયજ્ઞ ચાલુ રાખ્યો હતો.આજે જન્મદિન નિમિતે તેઓના મોબાઈલ નં.૯૮૨૫૧ ૬૫૧૯૧ પર અવિરત શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
Trending
- Q4 ના પરિણામોની જાહેરાત બાદ મારુતિ સુઝુકી અને ICICI બેંકના શેરના ભાવ આસમાને
- શ્રીલંકામાં અમ્માન મંદિરમાં માતા સીતાનો અભિષેક ભારતની આ નદીના જળથી થશે
- નોટબંધી બાદ ડિજિટલ પેમેન્ટ તો વધ્યું, સાથે રોકડ ચલણ પણ અઢી ગણું વધી ગયું!
- સુરત : કુખ્યાત સજ્જુ કોઠારી પર ED બાદ ITની તવાઈ
- MDH અને Everest પર સિંગાપોર અને હોંગકોંગ પછી આ દેશમાં પણ સંકટ
- Samsung પોતાના અગામી અનપેક્ડ ઇવેન્ટમાં નવો Galaxy Z Fold અને Galaxy Z Flip 6 કરશે લોન્ચ…
- જામનગર :કાર અને બાઈકના અકસ્માતમાં દંપત્તિનું મોત
- ઉનાળામાં શરદી અને ઉધરસ કેમ થાય છે?