Abtak Media Google News

લોકડાઉન ની છુટછાટ બાદ ૨૦૦ માંથી સૌરાષ્ટ્ર ને એક પણ ટ્રેન નહી… ઉષાબેન કુસકીયા.. સત્વરે યોગ્ય કરવા રેલવે મંત્રાલય ને સૌરાષ્ટ્ર ને ટ્રેનો ફાળવવા માંગણી.

લોકડાઉન બાદ સામાન્ય માણસો માટે ટ્રેનો શરૂ કરવા માં આવતા લોકોનું જન જીવન ધબકતુ કરવા રેલવે મંત્રાલય દ્વારા ૨૦૦ ટ્રેનો શરૂ કરવામાં આવેલ છે.

પરંતુ જ્યાં સૌથી ઓછી કોરોના ની અસર ધરાવતા સૌરાષ્ટ્ર ને એક પણ ટ્રેન ન ફાળવાતા સૌરાષ્ટ્ર ને અન્યાય થઈ આવતા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ અગ્રણી ઉષાબેન કુશકીય દ્વારા આ બાબતે યોગ્ય કરવા રેલવે મન્ત્રાલય ને રજૂઆત કરેલ હોવા નુ અખબારી યાદી માં જણાવાયું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.