કોરોના મહામારીને પગલે લોકડાઉનમાં ર૬ પૈકી માત્ર પાંચ પોસ્ટ ઓફીસથી કામગીરી ચાલતી હતી. તા.રર મેથી તમામ પોસ્ટ ઓફીસ પુર્વવત ચાલુ કરવાની સુચના મળતા તમામ પોસ્ટ ઓફીસને સેનેરાઇઝ કરી કામગીરી શકરવામાંઆવીછે. ક્ધટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ઘરેઘરેટ પાલ વિતરણનું કામ પણ આજથી શરૂ ચુકયું છે. પ૦ ટકા સ્ટાફ સાથે પોસ્ટ ઓફીસ ચાલુ રહેશે તેમજ રોટેશન મુજબ કર્મચારીઓ પોતાની ફરજ બજાવશે. પ્રથમ દિવસે જ પોસ્ટ ઓફીસની બહાર ગ્રાહકોની લાંબી કતાર જોવા મળે હતી. સોશ્યલ ડીસ્ટનસના પાલન સાથે માસ્ક અને હાથને સેનીટાઇઝ કર્યા બાદ ખાતેદારોને પોસ્ટ ઓફીસની અંદર પ્રવેશ અપાયો હતો. (તસવીર: શૈલેષ વાડોલિયા)
Trending
- લાલ સાડીમાં શ્રુતિ હાસનનો આ અંદાજ કઈક અલગ જ લાગ્યો
- રિતેશ દેશમુખનો સ્ટનિંગ લૂક જોઈને ફેન્સ થયા ફીદા
- સુરત :છેતરપિંડી કરનાર આરોપી ચેન્નાઈથી ઝડપાયો
- પૂજા રૂમમાં પિત્તળના વાસણોને ચમકાવવા માટે કરો આ 5 ઉપાય
- વઢવાણમાં બે દિવસ પૂર્વે જ છૂટાછેડા લેનાર ત્યક્તા પર પૂર્વ પતિનો છરી વડે હુમલો
- રાજાશાહી વખતમાં બનેલી સત્ય હકીકત રાહુલ ગાંધીની માહિતી માટે જામ સાહેબે જાહેર કરી
- કઠણાય: ખંભાળીયામાં જામનગરનું નહિ ‘કરાંચી’નું એફ.એમ. સાંભળવા લોકો મજબૂર
- તાલાળા યાર્ડમાં કેસર કેરીની હરાજીના શ્રી ગણેશ: 5760 બોક્ષની આવક