આજરોજ કલેકટર કચેરી ખાતે કલેકટર રવિશંકરના કોવિડ-૧૯ના અનુસંધાને બેઠક યોજાઇ હતી જેમાં હાલમાં જામનગર જિલ્લામાં અને ખાસ ગ્રામ્ય વિસ્તારમાં અન્ય જિલ્લા અને રાજ્યમાંથી આવેલા લોકોને ક્વોરેંટાઇન અંગે તેમજ વધતા જતા પોઝીટીવ કેસ વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિપિન ગર્ગ, જિલ્લા પોલીસ અધિક્ષક શરદ સિંઘલ, જામનગર મ્યુનિસિપલ કમિશનર સતિશ પટેલ, અધિક નિવાસી કલેકટર રાજેન્દ્ર સરવૈયા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વસ્તાણી, જી.જી. હોસ્પિટલ ડીન નંદીની દેસાઇ, કોરોના નોડલ અધિકારી ડો. એસ.એસ.ચેટરજી વગેરે વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- રાજકોટ RTOનો ‘નિયમતોડ’ લોકોને એપ્રિલ માસમાં અડધા કરોડનો ‘ચાંદલો’
- પુરૂષો આવેગીક રીતે સ્ત્રીઓની તુલનામાં ઓછા પરિપક્વ: સર્વે
- ઇ વોટિંગ હવે સમયની માંગ!
- આ 5 ગુજરાતી ફિલ્મો મે માહિનામાં મચાવશે ધૂમ
- નવા લસણની બજારમાં આવક: ગત વર્ષની સરખામણીએ ભાવ ઓછા
- એસ.એફ. એસ. જળસંચય અભિયાનમાં 10,000 ઘરોમાં થશે બોર રિચાર્જિંગ
- આઠ વર્ષના દર્શન પટેલએ ઘ્યાન થકી જોયા વગર પારખવાની પ્રાપ્ત કરી શકિત
- લિફ્ટના મેઈન્ટેનન્સમાં આળસ નોતરી શકે છે જીવલેણ દુર્ઘટના!!!