વૈશ્વિક મહામારી કોરોના વાયરસ જેનાથી સમગ્ર વિશ્વ ભયભીત થયેલું છે. આવા કપરા સમયમાં પોતાના સ્વાસ્થ્ય અને પરિવારની ચિંતા કર્યા વગર ભાવનગરમાં છેલ્લા બે મહિનાથી દિવસ કે રાત જોયા વગર સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવીને રાષ્ટ્ર સેવામં એક અમુલ્ય યોગદાન આપનાર પુરુષ સમોવડી દીકરીએ રાજુલા શહેરનું નામ રોશન કરેલ છે. પાયલબેન હિંમતભાઈ જાલંધરા કે જેઓએ એમબી બીએસ કરેલ છે. રાજુલામાં પંચોળી આહિર સમાજના અગ્રણી અને અમરેલી જિલ્લાના રાજકારણમાં જેનું નામ આદર અને ગૌરવધી લેવાય છે તેવા બાબુભાઈ રણછોડભાઈ જાલંધરા પરિવારના છે. તેમની આ કામગીરી બદલ માત્ર પંચોળી આહિર સમાજ જ નહીં પરંતુ રાજુલા શહેરના દરેક બુદ્ધિજીવી વર્ગ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે અને અભિનંદન પાઠવે છે.
Trending
- છત્તીસગઢમાં ઊભેલી ટ્રક સાથે પિકઅપ વાન અથડાતા 9ના મોત
- ઉનાળામાં આ બ્રાઈટ&ટ્રેન્ડી કલર્સના આઉટફિટ પહેરો, તમારા કૂલ લુકના વખાણ થશે
- સાયલન્ટ વૉકિંગ છે શું! જે સ્વાસ્થ્ય માટે અગણિત ફાયદા આપે છે
- ભૂલથી પણ મહાદેવને ન ચઢાવો આ વસ્તુઓ…
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને નવા કાર્ય અંગે ઠોસ કદમ ઉઠાવી શકો અને દિવસ પ્રગતિકારક રહે
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર