મેલેરીયા મુક્ત અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં મેલેરીયા નાબુદી માટે કામગીરી કરવામાં આવી રહી છે ખાસ કરીને મોરબી જિલ્લાના આરોગ્ય તંત્ર સાથે મળી ને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સ્થાનિક કક્ષાએ કામગીરી કરવામાં આવી રહી છે જેમાં હળવદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુનાદેવળુયા દ્વારા પીએચસી ખાતે ના તમામ ગામોમાં મેલેરિયા મુક્ત ૨૦૨૨ અભિયાન અંતર્ગત આગામી દિવસોમાં વરસાદને લીધે મેલેરિયા ડેન્ગ્યુ, તેમજ ચિકનગુનિયા જેવા રોગો ન થાય તે માટે આગોતરું આયોજન કરાયું છે અને આ રોગોને ફેલાતા અટકાવવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જુના દેવળીયાના હેથળ આવતા તમામ ગામોમાં રોગચાળો ન ફેલાય તે માટે કામગીરી કરવામાં આવી રહી છે રોગચાળો ન ફેલાય તે માટે આ તમામ ગામોમાં પોરાનાસક કામગીરી જેવી કે ગપી માછલી મુકવાની કામગીરી, એબેટ કામગીરી, બી.ટી.આઈ કામગીરી,બળેલા ઓઇલ છંટકાવની કામગીરી, તેમજ જંતુનાશક દવા છંટકાવની કામગીરી જેવી વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે આ કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર ડો. જે. એમ કતીરા, જિલ્લા મેલેરીયા અધિકારી ડો.સી.એલ વારેવડિયા અને મેડિકલ ઓફિસર ડો.નિશાએ પાડલીયા તેમજ તમામ સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં
Trending
- ભારત ટી ટ્વેન્ટી વિશ્વકપનો વોર્મઅપ મેચ 1લી જૂને બાંગ્લાદેશ સામે રમશે
- વંથલીના રવની ગામે બનેલી ડબલ મર્ડરની ઘટનાનો ભેદ ઉકેલાયો : સાત આરોપીઓની ધરપકડ
- આવો પ્રશ્ન મનમાં ઘૂમે છે કે મચ્છરો કેમ માથા પર ઘૂમે છે..?
- કોર્પોરેશન દ્વારા કરાય ડેંગ્યુ દિવસની ઉજવણી
- ચૂંટણી પરિણામ બાદ શહેરમાં મોટા ફેરફારના એંધાણ
- માવઠાનો માર ખેડૂતો માટે અસહ્ય જ હોય
- શહેરમાં તસ્કરોનો તરખાટ : ફકત 3 દિવસમાં પાંચ ચોરીની ઘટનાથી ચકચાર
- 18 મે શનિવારના રોજ NSE અને BSE દ્વારા સ્પેશિયલ ટ્રેડિંગ સેશનનું આયોજન