Abtak Media Google News

વનવિભાગના અધિકારીઓ સ્થળ ઉપર પહોંચ્યા દીપડાના સમન્વય અને કાર્યવાહી હાથ ધરવા કાર્યવાહી હાથ ધરી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ધરમપુર ગામની સીમમાં આવેલા ખેડૂતની વાડીમાં બાંધેલી ગર્ભવતી વાંસળીનું દીપડાએ મારણ કર્યાની જાણ વિભાગના અધિકારીઓને તાત્કાલિક અસરે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ચોમાસાની ઋતુને લઇ ખેડૂતો પોતાના ખેતરમાં વાવણી કરી ખેતરોમાં કરતા હોય છે ત્યારે તાલુકાના ધરમપુર ગામની સીમમાં આવેલા અશોક ભાઈ અમરાભાઇ ની વાડીમાં બાંધેલી ગર્ભવતી વાંસળીનું દીપડાએ મારણ કરતા ચકચાર મચી છે.

આ અંગે આરે કોરો ના નટુભાઈ રોજાસરા જણાવ્યું કે વાછડી ના મરણ ના સમાચાર મળતા અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા છે દિપડા ના પગના સગડ મેળવી અને મારો અંગેની સહાય ફોર્મ ભરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે તેઓ હાલમાં વનવિભાગે જણાવ્યું છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.