કોરોના સંક્રમણ થી બચીને રહેવા માટેના તમામ સાધનો નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઘણી સંસ્થાઓ, આગેવાનો બધા પોતપોતાની રીતે કોરોના સંક્રમણ ને અટકાવવા માટે કઈ રીતે સહાયરૂપ થઈ શકાય એ દરેક રસ્તાઓ અપનાવી રહ્યું છે. એવી જ રીતે દીવ ટ્રેડ યુનિયન દ્વારા દીવ ઘોઘલા હોસ્પિટલના તમામ સ્ટાફ ને ૨૫૦ નંગ સેફટી ચશ્માં આપવામાં આવ્યા હતા. આ સમયે ટ્રેડ યુનિયનના પ્રમુખ કાદરભાઈ કુરેશી તેમજ યુનિયનના અન્ય સભ્યો સાથે મળીને આ સરાહનીય કાર્ય કર્યું હતું.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ