રાજકોટના હાર્દ સમાન બસપોર્ટનું આશરે પાંચ માસ પૂર્વે લોકાર્પણ બાદ આખરે સોમવારથી બસપોર્ટ ધમધમશે. મુસાફરો માટે એડવાન્સ બુકિંગની સુવિધા શાસ્ત્રીમેદાન બસ સ્ટેન્ડ અને ઢેબર રોડ બસપોર્ટ ખાતે બન્ને જગ્યાએથી ચાલુ રહેશે. આ ઉપરાંત સોમવારથી શરૂ થનાર નવા બસપોર્ટ પર આઠ પ્લેટફોર્મ દર્શાવ્યા છે. જેમાં સૌરાષ્ટ્ર સિવાયની તમામ બસોનું સંચાલન નવા બસપોર્ટથી થશે અને આ સિવાયની બસો શાસ્ત્રી મેદાનથી જ દોડશે.
Trending
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો
- ભલે ઇઝરાયેલ મિત્ર હોય, પણ ભારત પેલેસ્ટાઈનની સ્વતંત્રતાનું હિમાયતી
- અટલ સરોવરમાં પ્રથમ દિવસે જ 10 હજારથી વધુ સહેલાણીઓ ઉમટ્યા