હાલ ચોમાસાની ૠતુના કારણે મચ્છર જન્ય રોગો ન ફેલાય તે માટે માણાવદર બ્લોક હેલ્થ ઓફિસર શિલ્પાબેન જાવિયા ની સુચનાથી માણાવદર ના વિવિધ વિસ્તારમાં આરોગ્ય વિભાગ દ્રારા જરૂરી કામગીરી કરવામાં આવી રહી છે આ અંતગર્ત મચ્છરો દ્વારા ફેલાતા ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનીયા જેવા રોગો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ ની ટીમ દ્વારા ડોર ટુ ડોર જઇને ધરવપરાશ માટે જે પાણી નો સંગ્રહ કરવામાં આવ્યો હોય તે ટાંકા ની અંદર મચ્છર પેદા ન થાય તે માટે પાણીની અંદર દવા નાખવામાં આવી હતી અને ચીકનગુનિયા મેલેરિયા ડેન્ગ્યુ હાથી પગા જેવા રોગથી બચવા માટે માણાવદર બ્લોક હેલ્થ વિભાગ ની ટીમ દ્રારા યોગ્ય માર્ગદર્શન દેવામાં આવ્યું હતું
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોનો દિવસ શુભ રહે અને ભૂતકાળમાંથી પાઠ લેવો જરૂરી બને છે
- બાણેજનું મતદાન મથક કેમ આટલું મહત્વનુ છે???
- ડીજી લોકરમાં ડોક્યુમેન્ટ ધરાવતા સ્માર્ટ મતદારો વોટીંગ કરવા માટે થયા પરેશાન
- બપોરે ઊંઘતું રાજકોટ લોકશાહીના રખોપા માટે જાગ્યું: મતદાન મથકો સતત ધમધમતા રહ્યા
- કાશ્મીરમાં ત્રણ આતંકીઓને ઠાર કરતી સેના
- નીટનું પેપર લીક ન હોવાની સ્પષ્ટતા છતાં દ્વિધા
- શું તમને ખબર છે કાકડીનું પાણી તંદુરસ્તી જાળવી શકે?
- જાફરાબાદમાં મતદાન મથક પર ફરજ પર રહેલા કર્મચારીનું મોત