હાલ જે કોરોનાની મહામારી છે અને અત્યારે સમગ્ર ગુજરાતમાં કોરોના જે ગતિએ વધે છે તે જોઇને અત્યારે પોતાની રીતે શ્વેતછા એ જે તાલુકા તેમજ શહેરો લોકડાઉન પાડી રહ્યા છે તેજ રીતે પડધરી તાલુકાના લોકો માટે પણ લોકડાઉન પાડવાની જરુંર છે દુકાનદારોએ પણ સમર્થન આપવું જોઈએ અને આપણા તાલુકાને સુરક્ષિત રાખી શકાય તેવી મારી બધાને અપીલ છે બધાનાં વિચારો સાથે મળીને નિયમોનું પાલન કરવું જોઈયે અને કોરોના સામે લડવાનું છે. અને કોરોના વોરિયર નિ રિસ્પેક્ટ કરવી જોઈએ. તેવું ભારતીય કિશાન સંઘના ઉપપ્રમુખ મહિપાલસિંહ જાડેજાએ જણાવ્યું છે.
Trending
- જીભ પર થતાં સફેદ ડાઘ ખતરાની નિશાની સમાન છે, ભૂલથી પણ આવગણશો નહીં…
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સવાર બાજુ દોડધામ રહે અને સાંજ ખુશનુમા વીતે
- જાણો એવા ખોરાક વિશે જે તમારા દાંતને સ્વસ્થ રાખે છે.
- લગ્નની લાલચ આપી 17 વર્ષીય સગીરા પર નરાધમનો દુષ્કર્મ
- ચકચારી દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્યનો નિર્દોષ છુટકારો
- ‘હરખપદુડા’ બોલવા મામલે પરેશ ધાનાણી વિરૂધ્ધ આચારસંહિતા ભંગની ફરિયાદ
- રાજકોટ : 200 બુથ ઉપર કુલર મુકાશે, 1092 બુથ ઉપર માંડવા નાખી છાંયડો કરાશે
- આ જંગલમાં બીહામણા આવાજ સાંભળવાનું કારણ જણાવતા વૈજ્ઞાનિકો