પવિત્ર શ્રાવણ માસની સાદગીસભર ઉજવણીનો પ્રારંભ થઇ ચૂકયો છે ગઇકાલે પ્રથમ દિવસે જ પ્રથમ જયોતિંલીંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણોત્સવની ભાવભેર ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. ભોળાનાથને રીઝવવા સોમનાથ ખાતે પ્રાત:કાળે મહાપૂજન, આરતી, મહામૃત્યુજય જાપ તથા સવાલક્ષ બિલ્વ અને પુષ્પોથી સુશોભિત શૃંગાર કરવામાં આવ્યો હતો.શિવભકતોએ મહાદેવને કરાયેલા નયનરમ પુષ્પો અને બિલ્વપત્રના શણગારના દર્શનનો લાભ લીધો હતો.
Trending
- ગેમઝોન અગ્નિકાંડ : સિવિલમાં 27 મૃતદેહોની ઓળખ મેળવવા માટે DNA ટેસ્ટ શરૂ
- રાજકોટ : TRP ગેમ ઝોન ખાતે આગ દુર્ઘટનામાં 27 લોકોની જિંદગી સાથે ગેમ રમાઈ
- રાજકોટ TRP આગકાંડ: અમેતો વેકેશનની મજા માણવા ગયા હતા અંજામ આવો આવશે તે ન’તી ખબર
- Divi’s Laboratories Q4નું પરિણામ: નફો સાથે ડિવિડન્ડ થયું જાહેર…
- રોજિંદા જીવનમાં ઉપયોગ થતા 5 રસાયણો
- કઈ રીતે અપાયું ચક્રવાતને ‘રેમલ’ નામ
- Direct અને Regular mutual funds માં બેસ્ટ કયું…
- જાજરમાન રજવાડું: દેશની પાંચ રેલગાડીઓમાં થાય છે ‘રાજમહેલ’નો અહેસાસ