ભોળાનાથને રીઝવવાનો અવસરનો પ્રારંભ થઇ ચૂકયો છે. લાખો શિવભકતોએ પ્રથમ દિને મહાદેવને પ્રાર્થના કરી કોરોના વૈશ્વિક મહામારીમાંથી ઉગારવા પ્રાર્થના કરી હતી. પ્રથમ જયોતિંલીંગ સોમનાથ મંદિરે યાત્રાધામ મંત્રી વિભાવરબેન દવેએ સોમનાથ મહાદેવના ભાવપૂર્વક દર્શન કર્યાનો લાભ લીધો હતો. દર્શન બાદ તેમણે મહાપૂજામાં સામેલ થયા હતા અને મહાદેવની મહાપૂજાનો અદભુત લ્હાવો લીધો હતો. આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરે વિભાવરીબેન દવેને સન્માન સહ સ્મૃતિભેટ અર્પણ કરી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ