જામનગરમાં રંગમતી – નાગમતી નદીના કાંઠે રીવર ફ્રન્ટ બનાવવાનું સપનું ઘણા સમયી લોકોને દેખાડવામાં આવી રહ્યું છે, પરંતુ થોડા દિવસ પહેલા ભારે વરસાદી નદીમાં આવેલ પૂરમાં અઢળક કચરો પણ તણાઈ આવ્યો હતો. જે પૂરના પાણી ઓસરી ગયા પછી નદી કાંઠે અને નદીના પટમાં તંત્રની નિષ્ક્રિયતા અને નિષ્ફળતાના પુરાવારૃપે હજી પણ ત્યાં જ પડ્યો છે. હજુ વરસાદનો આ તો પહેલો જ રાઉન્ડ હતો હજુ વરસાદની સીઝન બાકી હોય વધુ વરસાદ થાય ને ફરી પુર જેવી સ્થિતિ સર્જાય તો વધુ કચરાના ગંજ થઈ જવાની ભીતી હોય તેમજ આ કચરાના કારણે માંદગીનો પણ ભય ત્યાંના રહેવાસીઓમાં ફેલાયો છે. પવિત્ર શ્રાવણ માસના દિવસો શરૃ યા છે પ્રસિધ્ધ અને જુનુ સિધ્ધના મહાદેવનું મંદિર પણ ત્યાં આવેલું હોય આ જ રસ્તે ઈને મંદિર જવાના માર્ગ હોય તો અવર-જવર કરતાં લોકોમાં પણ આ ગંદકીને દુર કરવાની માંગણી ઉભી થઈ છે. નદી કાંઠેથી કચરો પણ ન ઉપાડતું તંત્ર રીવર ફ્રન્ટ બનાવે એ વાત પર લોકોને વિશ્વાસ આવતો નથી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ