ભારે વરસાદના પગલે જનજીવન ઉપર અસર થઈ છે ત્યારે સાંસદ મોહનભાઇ ડેલકર આંબોલી, ખેરડી, બિન્દ્રાબિન ગામમાં પૂર અસરગ્રસ્ત પરિવારોને મળવા પહોંચ્યા હતાં. આંબોલી કોઠારપાડા ગામમાં રાહત છાવણીની પણ મુલાકાત લીધી. સાંસદે બનતી તમામ પ્રકારની સહાય કરવાની ખાતરી આપી હતી. આ વિસ્તારના ચૂંટાયેલા તમામ સરપંચો, જિલ્લા પંચાયત સભ્યો અને ગામના અગ્રણી કાર્યકર્તાઓને તમામ અસરગ્રસ્ત પરિવારોના મદદમાં રહેવા આદેશ આપ્યો હતો.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકો નવા વાતાવરણને સમજી એ મુજબ ચાલી શકો અને દિવસ એકંદરે સારો
- Indian Navy : અરબી સમુદ્રમાં ઈરાની ફિશિંગ જહાજ માટે ભારતીય નેવી બની દેવદૂત
- સંસ્કૃતિ મંત્રાલયમાં 1,00,000થી વધુ પગારની નોકરી મેળવવાની આ છે શાનદાર તક
- નોકરી કરતી વ્યક્તિઓ માટે ખાસ છે આ લો, જાણો શું છે Right to Disconnect Law?
- રાજકોટ : હિંગળાજ નગરમાં મોબાઇલ ટાવર એજન્સીએ પાઇપલાઇન તોડતા પાણીની રેલમછેલ
- કપડાની શોખીન મહિલાઓ માટે 70થી વધુ બ્રાન્ડ એક જ રૂફ હેઠળ “મોન્સુન ડિઝાઇનર સ્ટોર” બન્યું આકર્ષણનું કેન્દ્ર
- લોકશાહીના પર્વની શાંતિપુર્ણ ઉજવણી માટે રાજકોટ શહેરમાં 2700થી વધુ પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
- બજાજ આવતા મહિને ભારતમાં લોન્ચ કરશે વિશ્વની પ્રથમ CNG મોટરસાઇકલ