અમારે મન આ જ પાચમનો મેળો આપવાનો આનંદ હંમેશા અદભુત અહેસાસ કરાવે છે. મહામારીની સાથે આથિંક મંદીના સમયમાં તહેવારોમાં ઘણા પરિવારને ફરસાણ કે મીઠાઇ લેવી પરવડે તેવું નથી તેવા સમયે ડિવાઇન ફીલ ઝુંપડે ઝુંપડે જઇ ને તે પરિવાર અને તેમના બાળકોને ફરસાણ અને મીઠાઇઓ આપી નાનકડી ખુશી આપવાનો પ્રયાસ કરી સાચા અર્થમાં જન્માષ્ટમી ના પર્વે કૃષ્ણ ના વિચારોને સાર્થકનો પ્રયાસ કર્યો ભગવાન કૃષ્ણે આખી જિંદગી જે કઇ મળ્યું તે બધું જ કોઇક ને આપી દીધું છે કંઇક આપીને ઉજવાઇ તે જ સાચી ઉજવણી
Trending
- અખાત્રીજ પર આ વસ્તુઓનું દાન કરવાથી પ્રશન્ન થશે માતા લક્ષ્મી નહિ ખૂટે ધન-ધાન્યના ભંડાર
- લાલપુર ખાતે 128 કર્મચારીઓ પોસ્ટલ બેલેટના માધ્યમથી મતદાન કરી લોકશાહીના મહાપર્વમાં સહભાગી થયા
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને સંયુક્ત સાહસોમાં સારું રહે અને દિન શુભ રહે
- હોરર કોમેડી ‘બાક’ના પ્રમોશન માટે રાશી ખન્ના નજર આવી આ લૂકમાં
- કેજરીવાલની ધરપકડ અંગે સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યો આ મહત્વનો પ્રશ્ન
- જામનગર : બે યુવાનોને જોડિયા નજીક કેશિયા ગામ પાસે નડ્યો અકસ્માત
- વિશ્વની સૌથી સસ્તી હોટલમાં ભારતની પણ એક હોટલ સામેલ
- ભારતના અર્થતંત્ર માટે આ છે સારા સમાચાર