Abtak Media Google News

ધાર્મિક સ્થળોએ જ પાણી ભરાતા લોકોની લાગણી દુભાઇ: નગરપાલિકા હાય હાયના નારા

ધોરાજીનાં નગરપાલિકા વોર્ડ નં પાંચમાં વરસાદી પાણી ભરાયા સામાન્ય વરસાદ પડતાંની સાથે જ વરસાદી પાણી ખાબોચીયા કાયમી માટે ભરાયેલાં હોય છે . જેથી આ વિસ્તારમાં ધાર્મિક સ્થળો આવેલ હોય જેથી લોકો ની ધાર્મીક લાગણી દુભાય છે. વોર્ડ નં પાંચ માં આવેલ અવેડા લાઈન વિસ્તારમાં રહેતા લોકો ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અનેક વખત રજુઆત કરવા છતાં આનું નિરાકરણ આવતું નથી. સ્થાનિકો લોકો એ નગરપાલિકા હાય નગરપાલિકા હાય નાં નારા લગાડીને રોષ વ્યકત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.