પ્રભાસ પાટણ: સોની સમાજની વાડી ખાતે સોમનાથ જિલ્લાના બજરંગ દળની સમિતિ ની રચના કરવામાં આવી હતી જેમાં ૩૦ જેટલી જે ટીમ માં જોડાયા છે તે લોકોને ત્રિશુલ દીક્ષા કરાવવામાં આવેલી હતી સ્વતંત્ર દિવસ નિમિત્તે ભારતમાં પૂજન કરવામાં આવેલું હતું પુષ્પવર્ષા કરી ને કોટી માં જોડાયા છે તે લોકોને જિલ્લા અધ્યક્ષ શ્રી નરેશભાઈ પરિયાણી ના વરદ હસ્તે ત્રિશૂલ દીક્ષા આપવામાં આવી હતી જેમાં ગીર સોમનાથ જિલ્લા સંયોજક ઘનશ્યામભાઈ ભટ્ટ, પ્રખંડ પ્રમુખ ભાવેશભાઈ બી ત્રિવેદી, પ્રખંડ ઉપપ્રમુખ રમેશભાઈ વાજા પ્રખંડ મંત્રી મયુરભાઈ વાજા, કોષા અધ્યક્ષ તરીકે મયુરભાઈ પંડ્યાને ત્રિશુલ દીક્ષા આપવામાં આવેલી હતી
Trending
- પ્રતિક ગાંધીનો કોફી સ્ટાઈલીશ લુક
- કંદમૂળમાં છે પોષણનો ‘અખૂટ’ ખજાનો
- કોર્પોરેશન દ્વારા 334 ખાનગી હોર્ડિંગ્સ સાઇટને નોટિસ ફટકારાશે
- વ્યક્તિત્વ અને જાહેર અધિકારોની સુરક્ષા માટે જેકી શ્રોફ પહોંચ્યા કોર્ટ
- જીનિયસ સ્કુલનો જલવો: ધોરણ 1ર નું 100 ટકા પરિણામ
- સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં છઠ્ઠો આરોપી ઝડપાયો
- ફ્લાઈટ અને ટ્રેનમાં પાલતુ પ્રાણીઓને લઈ જવાના નિયમો શું છે?
- સ્પામ કોલ્સ તથા ફ્રોડ મેસેજથી મળશે છુટકારો: સરકાર નવી માર્ગદર્શિકા કરશે જાહેર