આજથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ ચૂકયો છે. ૧૦ દિવસ સુધી ગણેશ ઉત્સવ ઉજવાશે. અલબત કોરોના મહામારી હોવાથી ઉત્સવ સાદગીથી ઉજવાશે. ભક્તોએ ઈકો ફ્રેન્ડલી ગણેશજીની સ્થાપના કરવાનો આગ્રહ રાખ્યો છે. દરમિયાન કર્ણાટકના ગર્વનર વજુભાઈ વાળાએ આજે ગણેશ ચતુર્થી નિમિતે રાજભવન ખાતે પૂજા-અર્ચના કરી હતી. આ તકે રાજભવનનો સ્ટાફ પણ ખાસ ઉપસ્થિત રહ્યો હતો. વજુભાઈ વાળાએ આ પ્રસંગે લોકોને ગણેશ ચતુર્થીની શુભકામનાઓ પણ પાઠવી હતી.
Trending
- પ્રતિક ગાંધીનો કોફી સ્ટાઈલીશ લુક
- કંદમૂળમાં છે પોષણનો ‘અખૂટ’ ખજાનો
- કોર્પોરેશન દ્વારા 334 ખાનગી હોર્ડિંગ્સ સાઇટને નોટિસ ફટકારાશે
- વ્યક્તિત્વ અને જાહેર અધિકારોની સુરક્ષા માટે જેકી શ્રોફ પહોંચ્યા કોર્ટ
- જીનિયસ સ્કુલનો જલવો: ધોરણ 1ર નું 100 ટકા પરિણામ
- સલમાન ખાનના ઘરે ફાયરિંગ કેસમાં છઠ્ઠો આરોપી ઝડપાયો
- ફ્લાઈટ અને ટ્રેનમાં પાલતુ પ્રાણીઓને લઈ જવાના નિયમો શું છે?
- સ્પામ કોલ્સ તથા ફ્રોડ મેસેજથી મળશે છુટકારો: સરકાર નવી માર્ગદર્શિકા કરશે જાહેર