Abtak Media Google News

ભૂદેવ સેવા સમિતિ દ્વારા ‘રાજકોટ કા મહારાજા’ આ વર્ષે કોરોના મહામારીના લીધે દિવાનપરા બ્રહ્મપુરીની વાડીમાં દુંદાળા દેવનું અગીયારમાં વર્ષે સ્થાપન કરવામા આવ્યું છે.

રાજકોટ કા મહારાજા’ ના પાંચમા દિવસે મહાઆરતી રાજકોટના અલગ અલગ તળગોડના પ્રમુખોની ખાસ ઉ૫સ્થિતિ રહી. ‘રાજકોટ કા મહારાજા’ ના પાંચના દિવસે મુખ્ય મહેમાન ઔદિચ્ય ઝાલાવાડ સત્તર તાલુકાના પ્રમુખ મહેશભાઇ ત્રિવેદી, મહામંત્રી કમલેશભાઇ જોશી, સહમંત્રી સુરેશભાઇ રાવલ, સહમંત્રી પરાગભાઇ ભટ્ટ, કારોબારી મહેન્દ્રભાઇ રાવલ, ધર્મેશભાઇ પંડયા, કિશોરભાઇ પંડયા, વોર્ડ નં.૧૭ ના મહામંત્રી યોગેશભાઇ ભટ્ટ, અજયભાઇ જોશી, ઔદિચ્ય બ્રહ્મસમાજના પ્રમુખ ડો. અતુલભાઇ વ્યાસ, વિપુલભાઇ શુકલ હસ્તે મહાઆરતી કરવામાં આવેલ હતી.

આ કાર્યક્રમને સફળ બનાવવા ભૂદેવ સેવા સમિતિના પ્રમુખ તેજસ ત્રિવેદીના નેજા હેઠળ નિરજભાઇ ભટ્ટ તથા વિશાલભાઇ ઉપાઘ્યાયના માર્ગદર્શન હેઠળ બ્રહ્મ અગ્રણી ભરતભાઇ દવે, જીતેન્દ્રભાઇ ત્રિવેદી, મયુરભાઇ વોરા, દીલીપભાઇ જાની, પ્રશાંતભાઇ ઓજા, માનવભાઇ વ્યાસ, જીજ્ઞેશભાઇ ત્રિવેદી, રાજનભાઇ ત્રિવેદી, અર્જુનભાઇ શુકલ, પુજનભાઇ પંડયા, ચિરાગભાઇ ઠાકર, વગેરેએ જહેમત ઉઠાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.