ઓખા-ન્યુ ગુવાહાટી અને પોરબંદર શાલીમારની વચ્ચે ૨જી સપ્ટેમ્બરથી લઈને ૩૦ ડિસેમ્બરની અવધિમાં ૨ પાર્સલ સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. આજ ક્રમમાં પશ્ર્ચિમ રેલવે દ્વારા ઓખા-ન્યૂ ગુવાહાટી અને શાલીમારની વચ્ચે ૧૭૨ ટ્રેનોનો પરિચાલન કરવામાં આવશે. ઓખા-ન્યુ ગુવાહાટી પાર્સલ વિશેષ ટ્રેન જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આનંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, કોટા, સવાઈ, માધોપુર, બયાન, આગરા કિલ્લા, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, લખનઉ, વારાણસી, પંડિત દયાલ ઉપાધ્યાય જકશન, ગયા, પટના, બરોની, કટિહાર, ન્યૂ જલપાઈ ગુડી, ન્યૂ બોગાઈગાવ અને ગુવાહાટી સ્ટેટિનો પર બંને દિશાઓમાં રોકાશે. પોરબંદર શાલીમાર પાર્સલ વિશેષ ટ્રેન જામનગર, ભુસાવળ, અકોલા, બડનેરા, નાગપુર, ગોંદિયા, દુર્ગ, રાયપુર, બિલાસપુર, ઝારસુગુડા જકસશન, રાઉકેલા, ચક્રધરપુર, ટાટાનગર, ખડકપુર જકસશન પંસકુરા અને મેકેદ સ્ટેશનો પર બંને દિશાઓમાં રોકાશે.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને જીવનમાં યોગ્ય વિચારપઘ્ધતિથી આગળ વધી શકો, તમારા યોગ્ય વાણી વર્તનથી લાભ મેળવી
- P T જાડેજાની એક જૂની ટેલિફોનિક ઓડિયો ક્લિપ થઈ વાઇરલ…જાણો શું વાતચી થઈ?
- નેમ(નામ) ન્યુમોરોલોજીની વાસ્તવિક જીવનમાં અસર
- સિવિલ હોસ્પિટલમાં દર માસે 750 થી વધુ થેલેસેમિયા દર્દી માટે નિ:શુલ્ક લોહીની વ્યવસ્થા
- Sam Pitroda : સામ પિત્રોડાએ ફરી શરૂ કર્યો નવો વિવાદ, PM મોદીએ કર્યો પલટવાર
- રૂપાલા સામેના આંદોલનને હાલ અલ્પ વિરામ અપાયું, પૂર્ણ વિરામ નહીં: ભાગર્વીબા ગોહેલ
- મોગલધામ આશ્રમમાં કાલે રામચરિત માનસ કથા
- બુકી બજારે ભાવ ખોલ્યા: તમામ 25 બેઠકો ભાજપની ઝોળીમાં!!