ધોરાજી તાલુકા નાં સુપેડી ગામે આવેલ ભાદર નદી કાંઠે આવેલ સુપેડી નાં લગભગ આઠ થી એક હજાર વીઘા માં વાવેલ મગફળી કપાસ તથા અન્ય પાક નુ વાવેતરો કર્યા હતાં જેમાં વધું પડતાં વરસાદ ને કારણે ભારે નુકશાન થયું છે અને ઉભો પાક નિષ્ફળ થયો છે ખેડૂતો દ્વારા વાવેલા પાક જેવાં કે કપાસ માં વધું પાણી આવતાં બેઠાં પાક બળી ગયાં હોય જેથી આવાં પાકો ને કાંપી ને ફેંકી દેવા નો વારો આવ્યો છે ધોરાજી નાં સુપેડી ગામે રહેતા અ સંખ્યા ખેડૂતો નાં પેટ પર પાટું જેવી પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે આખાં વર્ષ ની મહેનત પર પાણી ફરી વળ્યું છે જેથી ખેડૂતો પાસે પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને નદી કાંઠે આવેલ ખેતરોમાં હજું પણ પાણી ભરાયા હતા અને ખેડૂતો ને પોતાનો ખેતરોમાં જવું પણ મુશ્કેલી પડી રહી છે અને પાકો ની માવજત કેમ કરવી તે પણ એક પ્રશ્ન છે તથા મુખ્ય મંત્રી તાત્કાલિક ધોરણે ખેડૂતો ને પાકો માં ભારે નુકશાની અંગે વળતર ચૂકવવા ખેડૂતોની લાગણી અને માગણી છે.
Trending
- લાલપુર પંથકમાં ખનીજ ચોરીની ફરિયાદોને પગલે મામલતદાર તંત્ર એક્શનમાં, વિવિધ સ્થળોએ તપાસ
- કરિશ્મા કપૂર અને રણવીર સિંહની મટરગસ્તિ
- અહીં લોકો મૃતદેહોના અગ્નિસંસ્કાર કરતા નથી! કારણ ખૂબ વિચિત્ર છે
- ગ્રામ્ય વિસ્તાર કરતા શહેરી યુવાનોમાં સ્ટ્રેસનું પ્રમાણ વધુ: સર્વે
- ઉનાળામાં તરબૂચ ખાવાની સાથે ચહેરા પર લગાવવાના પણ અઢળક ફાયદા
- સુર્યા પાકમાં પેટમાં દુ:ખાવો થયા બાદ 12 વર્ષીય બાળકનું બેભાન હાલતમાં મોત
- Heat Wave Updates : આકરી ગરમી વચ્ચે IMDએ આપ્યા સારા સમાચાર
- ભગવતીપરામાં નામચીન ગુલીયા ગેંગનો આંતક જમીન મકાનના ધંધાર્થીના હાથ પગ ભાંગી નાખ્યા