જામનગરના બેડીબંદર રોડ પર આજે સવારે એક બંધ ટ્રકમાં આગનું છમકલું થયું હતું. ફાયરના જવાનોએ તેને કાબુમાં લીધું હતું. જામનગરના બેડીબંદર રોડ પર આજે સવારે બેડેશ્વરના અબ્બાસભાઈ હુસેનભાઈ નોતીયાર નામના આસામીનો જીજે-૧૩-યુ-૭૯૬૧ નંબરનો ખાલી ટ્રક રાખવામાં આવ્યો હતો. તે ટ્રકમાં કોઈ કારણથી અચાનક આગ ભભૂકતા કોઈએ ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરના જવાનો દોડી ગયા હતાં. આગના કારણે ટ્રકમાં નુકસાન થયું હતું.
Trending
- કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના એડિટેડ વીડિયોને લઈને દિલ્હી પોલીસની કાર્યવાહી
- સૌથી ઊંચા મંદિર વિશે જાણી અચંબિત થઈ જશો….
- AI એક્સપ્લોરરનું અપડેટ લોન્ચ Microsoft માટે લાભદાયક…
- સિંધુ, લક્ષ્ય અને પ્રણોય સહિત સાત ભારતીય ખેલાડીઓ ચમક્યા
- રક્ષામંત્રી રાજનાથ સિંહે આ બેઠક પરથી ભર્યું ઉમેદવારી પત્ર
- સુરત: PCB અને SOG ને મળી મોટી સફળતા
- સુરેન્દ્રનગર : મહિલા પાસેથી હેરોઇન ઝડપાયું
- CM કેજરીવાલને મળવા સુનીતા કેજરીવાલ અને દિલ્હીના મંત્રી આતિશી તિહાડ જેલ પહોચ્યા